વારંવાર પૂછાતા પ્રશ્નો

મારા બાળકને એક વર્ષ પહેલા અસ્થમાનું નિદાન થયું હતું. જો કે, છેલ્લા એક વર્ષમાં તેના કોઈ લક્ષણો નથી. શું હું તેની દવા બંધ કરી શકું?

કોઈએ પણ કોઈના ડ ક્ટરની સલાહ લીધા વિના પ્રિસ્ક્રિપ્શનની દવા બંધ ન કરવી જોઈએ. કંટ્રોલર (નિવારક) દવાને કારણે બાળકના અસ્થમાને સારી રીતે નિયંત્રિત કરી શકાય છે અને દવા બંધ કરવાથી લક્ષણો ફરીથી દેખાય છે.

Related Questions

Please Select Your Preferred Language